Browsing: Virpur

પાણી વહેંચવા બાબતે બે ફેરિયા વચ્ચે થયેલી માથાકૂટમાં લોખંડની પ્લેટ ફટકારી ઢીમ ઢાળી દીધું: સીસીટીવી ફૂટેજમાં આધારે પોલીસે આરોપીની કરી ધરપકડ વીરપુર પાસેના પીઠડિયા ટોલ પ્લાઝા…

વિરપુરના ગાદિપતિ શ્રી રધુરામ બાપા પરીવાર સાથે સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવેલ હતા, સોમનાથ તિર્થના સર્વાંગી વિકાસ તથા ભવ્યતાથી જોઇ તેઓએ ખુશી વ્યક્ત કરેલ હતી નુતન શરૂ…

21 વર્ષ પૂર્વે આજના દિવસે જલારામ ધામમાં દાન ન સ્વીકારવાનો નિર્ણય જાહેર કરાયો હતો ભોજલરામની આજ્ઞાને માથે ચડાવી જલાભગતે શરૂ કરેલું સદાવ્રત આજ પણ અવિરત કે…

મોડી ફરિયાદ નોંધાતા હોસ્પિટલમાં પોલીસ સાથે પણ હોબાળો જલારામ બાપાના પવિત્રધામ એવા વીરપુરમાં ગઈ કાલે જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા એક જૂથના બે મહિલા…

રાષ્ટ્ર સંત અને શૂરાની ભૂમિ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત, જેને માનવતાની મહેક અને અન્નદાનની સેવા વર્ષો પહેલા કરી હતી તેવા પૂજ્ય સંતનું નામ જલારામ બાપા છે. આ…

27 ઓગષ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન ભાવિકો દર્શન કરી શકશે નહીં આગામી જન્માષ્ટમીના તહેવારો નજીક આવી રહ્યાં છે ત્યારે કોરોના મહામારીને ધ્યાને લઈ વીરપુરનું જલારામ મંદિર બંધ…

વીરપુર-જેતપુર-રાજકોટ નેશનલ હાઈવે પર વીરપુર પાસે  આવેલા પીઠડીયા ટોલ પ્લાઝાથી લઈને ગોંડલ સુધીના 35 કિમીના અંતરમાં 15 જેટલા પુલની રેંલીગ છેલ્લા છ એક મહિનાથી તૂટી ગઈ…

વીરપુર- વિરપુર-રાજકોટ નેશનલ હાઈ વે પર વીરપુર પાસે આવેલ પીઠડીયા ટોલ પ્લાઝા થી લઈને ગોંડલ સુધીના 35 કિમીના અંતરમાં 15 જેટલા પુલની રેલીંગ છેલ્લા  ઘણા સમયથી…

‘દેને કો ટુકડા ભલા લેનેકો હરીનામ’ના સુત્રને સાર્થક કરતા સૌરાષ્ટ્રના વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ વિરપૂરના જલારામ મંદિર ખાતે આજથી ફરી અન્નક્ષેત્રનો શુભારંભ કરવામાં આવતા ભાવિકોમાં હરખની હેલી…

જલિયાણ ધામ વિરપુરના દ્વાર 65 દિવસ બાદ ફરી ખૂલ્લા મૂકવામાં આવ્યા છે. ભાવિકોએ દર્શન કરી  ધન્યતા અનુભવી હતી મંદિરના દ્વાર ખૂલતા ભાવિકોની ભીડ ઉમટી પડતી હતી.…