Browsing: Virpur

દેને કો ટુકડા ભલા લેને કો હરી કા નામ સૂત્રને જીવનમંત્ર બનાવનાર પૂજ્ય સંત જલારામબાપાની જગ્યા કોરોનાની બીજી લહેરને લઈને વધુ સંક્રમણ ન ફેલાય તે માટે…

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ રાજ્યના વિવિધ નવ સ્થળોએ બસ વર્કશોપ ,બસ સ્ટેશનનું ઇ- લોકાર્પણ અને પાંચ સ્થળોએ નવીન સ્ટેશનનું ઇ ખાતમુહૂર્ત કર્યુ હતું. જેમાં રાજકોટ જિલ્લાના  વીરપુરના…

કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તા.27થી 30 સુધી મંદિર બંધ રાખવાનો ટ્રસ્ટનો નિર્ણય હોળી અને ધુળેટીના પર્વે કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે વીરપુરનું સુપ્રસિદ્ધ…

વિદ્યાર્થીઓને કોરોના કરતા શાળાની છત પડવાનો ડર વધુ સતાવે છે સરકારે ‘ભાર વિનાના ભણતર’ પર તો ભાર મુક્યો છે અને પગલાઓ લીધા છે પણ ‘ભય વિનાનું…

સૌરાષ્ટ્રનું જગ વિખ્યાત સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ગામે હાઇવે અને બસસ્ટેન્ડ થી લઈને પૂજ્ય જલારામબાપાના મંદિર તરફ જવાનો પીડબલ્યુડી દ્વારા બે વર્ષ પૂર્વે જ બનેલ રોડની…

ધોરાજી, જામકંડોરણા, વિરપુર અને શાપરમાં પતા ટીંચતી ૧૩ મહિલા સહિત ૪૭ શખ્સો ઝડપાયા રોકડ, કાર અને મોબાઈલ મળી કુલ રૂ.૨૩.૩૭ લાખનો મુદામાલ જપ્ત શ્રાવણ મહિનો એટલે…

દ્વારકામાં ઘટેલી ઘટના સામે ઠેર ઠેર પ્રવર્તતો રોષ હવે પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક તલગાજરડા આવીને માફી માંગે તેવી અનુયાયીઓની માંગણી મોરારીબાપુ ઉપર દ્વારકામાં થયેલા હુમલાના પ્રયાસના…

સમાજ ‘સાથી હાથ બઢાના’ કરે તો ‘આશરો’ સાકાર થાય સરકારે જમીન, સહાય આપી પણ મોંધવારીમાં મકાનોનું કામ માંડ લીન્ટલ લેવલ સુધી પહોચ્યું દુનિયાનો છેડો એટલે ઘર…

પ્રથમ દિવસે માત્ર વીરપુરવાસીઓને જ દર્શનનો લાભ અપાયો, આજથી તમામ ભાવિકોને દર્શન માટે છૂટ : ભોજનાલય હજુ બંધ રખાશે સુપ્રસિદ્ધ યાત્રાધામ જલારામ મંદિર- વીરપુર આજથી તમામ…

શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી: વિરપુર પાસેના ઓવરબ્રિજ નીચે ધો.૧૦નાં વિજ્ઞાન વિષયની ૧૪ થી ૧૫ ફાટેલી ઉતરવહીઓ અને એક બોકસ મળી આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા: મહેસાણાનાં પરીક્ષાર્થીઓની…