Abtak Media Google News

   તાલાલા સમાચાર

Screenshot 15 1

તાલાલાની  સોમનાથ સોસાયટી શ્યામવિલામાં ગણપતિની સ્થાપના કરાઈ છે . શ્યામવિલાના લોકોએ તથા  પત્રકાર એ પૂજન કરી ગણપતિની કરી સ્થાપના કરી હતી .  પત્રકાર લીલાધર હારવાની તરફથી મંદબુદ્ધિના બાળકોને ભોજન કરવામાં આવ્યું હતું . 10 દિવસ અને  ગણપતીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું . ભજન અને દાંડિયા  રસ સહિતના અવનવા પ્રોગ્રામનું આયોજન કરી  10 દિવસ ધામધૂમથી ઉજવામાં આવશે.

 લીલાધર હારવાણી

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.