Abtak Media Google News

કશ્મીરના પુલવામાં CRPFસી.આર.પી.એફના જવાનો પર થયેલ આત્મધાતી હુમલામાં ૪૪ જવાનો શહિદ થયા હતા.જેનાં વિરોધ પુરા દેશમાં જોવા મળી રહ્યો છે તેવામાં મોરબીના સિરામિક ઉદ્યોગે જોરદાર ફિટકાર વરસાવી છે તેને આ હુમલાના વોરોધ દર્શાવતા પાકિસ્તાન મુરદા બાદની ટાઈલ્સ બનાવી જબરજસ્ત વિરોધ કર્યો હતો.Untitled 1 Copy 7 જાહેર યુરીનલમાં પાકિસ્તાન મુરદા બાદનાં સૂત્ર સાથેની ટાઈલ્સ લગાવી પાકિસ્તાન સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
મોરબીના ટ્રાન્સપોર્ટર દ્રારા કશ્મીરનું ટ્રાન્સપોર્ટર બંધ કરવાની સાથે સિરામિક ઉદ્યોગએ પાકિસ્તાન મુરદાબાદની ટાઈલ્સ, બીલબુક બનાવી વિરોધ કર્યો હતો.પાકિસ્તાન પ્રત્યે જબરદસ્ત આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.