કશ્મીરના પુલવામાં CRPFસી.આર.પી.એફના જવાનો પર થયેલ આત્મધાતી હુમલામાં ૪૪ જવાનો શહિદ થયા હતા.જેનાં વિરોધ પુરા દેશમાં જોવા મળી રહ્યો છે તેવામાં મોરબીના સિરામિક ઉદ્યોગે જોરદાર ફિટકાર વરસાવી છે તેને આ હુમલાના વોરોધ દર્શાવતા પાકિસ્તાન મુરદા બાદની ટાઈલ્સ બનાવી જબરજસ્ત વિરોધ કર્યો હતો. જાહેર યુરીનલમાં પાકિસ્તાન મુરદા બાદનાં સૂત્ર સાથેની ટાઈલ્સ લગાવી પાકિસ્તાન સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
મોરબીના ટ્રાન્સપોર્ટર દ્રારા કશ્મીરનું ટ્રાન્સપોર્ટર બંધ કરવાની સાથે સિરામિક ઉદ્યોગએ પાકિસ્તાન મુરદાબાદની ટાઈલ્સ, બીલબુક બનાવી વિરોધ કર્યો હતો.પાકિસ્તાન પ્રત્યે જબરદસ્ત આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી