રાજકોટના હાર્દ સમાન બસપોર્ટનું આશરે પાંચ માસ પૂર્વે લોકાર્પણ બાદ આખરે સોમવારથી બસપોર્ટ ધમધમશે. મુસાફરો માટે એડવાન્સ બુકિંગની સુવિધા શાસ્ત્રીમેદાન બસ સ્ટેન્ડ અને ઢેબર રોડ બસપોર્ટ ખાતે બન્ને જગ્યાએથી ચાલુ રહેશે. આ ઉપરાંત સોમવારથી શરૂ થનાર નવા બસપોર્ટ પર આઠ પ્લેટફોર્મ દર્શાવ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર સિવાયની તમામ બસોનું સંચાલન નવા બસપોર્ટથી થશે અને આ સિવાયની બસો શાસ્ત્રી મેદાનથી જ દોડશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ