Abtak Media Google News

ક્ષત્રીય સમાજનું ગૌરવ હિંદવા સુરજ એવા મહારાણા પ્રતાપની આજે ૪૩૯મી જન્મ જયંતિ હોય શહેરના ક્ષત્રીયો દ્વારા રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રા સવારે બાલભવન ગેઇટથી શરુ થઇ સોરઠીયા વાડી સર્કલ સુધી ફરી હતી.Dsc 0723

Advertisement

શોભાયાત્રામાં કેસરીયા સાફા સાથે ઢોલ નગારા અને ડી.જે. ના તાલે જીપ ઘોડાઓ સાથે મહારાણાના ગુનગાન ગાયા હતા. શોભાયાત્રામાં માંધાતાસિંહજી જાડેજા, હકુભા જાડેજા, કરણીસેનાના મહિપાલસિંહ મકરાના, પ્રહલાદસિંહ ખીચી, લકકીરાજસિંહ ઝાલા સહીતના મહાનુભાવો સાથે વિશાળ સંખ્યામાં ક્ષત્રીય સમાજ ઉ૫સ્થિત રહ્યો હતો.Dsc 0745

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.