રાજકોટમાં આવેલી સૌથી જૂની મહાજન પાંજરાપોળ અસંખ્ય અબોલ જીવોની સેવા કરી રહ્યું છે. ત્યારે કિશોરભાઈ કોરડીયા દ્વારા એકત્રીત કરવામા આવેલી રકમથી પાંજરાપોળ ખાતે અબોલજીવો માટે શેડ બનાવવામાં આવ્યો છે. જેનું લોકાર્પણ પૂ. નમ્રમૂનિ મહારાજ સાહેબનાં હસ્તે કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે નમ્રમૂની મહારાજ સાહેબએ પોતાના વ્યાખ્યાનમાં જણાવ્યું હતુ કે, જે વ્યકિતએ અબોલ જીવોની સેવા માટે જીવન સમર્પિત કર્યું હોઈ છે તેને વચન સિધ્ધિના યોગ પ્રાપ્ત થાય છે. જે વ્યકિત સ્વાર્થી પ્રકૃતીથી પીડાતા હોઈ તેનેહંમેશા પોતાનો અને પોતાના અને પોતાના કુટુંબીજનોના વિચાર આવતો હોય છે ત્યાર પરમાર્થી વ્યકિતને અબોલ જીવો કે અન્ય જીવોનો વિચાર આવે છે. ત્યારે આ પ્રકારનાં અનુકંપાનો ભાવ થયો તે તિર્થકર બનવાની નિશાની છે. કિશોરભાઈ કોરડીયાએ પોતાનું જીવતું જગતીયું કરીને જે રકમ એકત્રીત કરી તેને અનુલક્ષી અબોલ જીવો માટે શેડનું નિર્માણ કરવામાં આવ્યું હતુ.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ