નવરાત્રીના પર્વ આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ઠેર-ઠેર નવરાત્રીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જેના ભાગ‚પે રાજકોટના ખોડલધામ નોર્થ ઝોન ખાતે નવરાત્રીની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે.કાર્યકર્તા મોહિતભાઈ પરસાણાએ જણાવ્યું હતું કે, ખોડલધામ નોર્થ ઝોન નવરાત્રી થઈ રહી છે. તેમાં અમે બધા ક્ધવીનરો છેલ્લા ૩ મહિનાથી જહેમત ઉઠાવી રહ્યા છીએ. આ વખતે સ્પેશિયલમાં અમદાવાદથી ટીમ આવી છે. તેમજ અહીં અમે ગામડુ ઉભુ કરવાના છીએ. ટૂંકમાં ગામડાની થીમ આપી છે. આ વખતે સિંગરમાં દેવ ભટ્ટ, હીના મીર, જય દવે રહેશે. આરીફ ચીનાનું ઓરકેસ્ટ્રા રહેશે. તેમજ સાઉન્ડ મહેશનું રહેશે. સિકયોરીટીમાં ૬ બાઉન્સરો ઉભા રહેશે. ૨૦ સિકયોરીટી પર્સન ઉભા રહેશે. તેમજ સીસીટીવી કેમેરાથી આખુ ગ્રાઉન્ડ સજજ રહેશે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,નવા કાર્યમાં આગળ વધી શકો. ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય.
- જામનગર : સિંહણના ગેરકાયદે મૃતદેહ નિકાલનાં ગુનામાં સંડોવાયેલ બંન્ને ઇસમોને રીમાન્ડ પૂર્ણ થતા જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલાયા
- હોસલા હૈ બુલંદ: કેન્સર વોરિયર 80 મહિલાએ મકકમ મનોબળ સાથે કર્યુ રેમ્પવોક
- કર્ણાટકનો અસલી સ્વાદ રાજકોટીયન્સને પીરસશે વેંકટેશ્ર્વરા કાફે
- બળબળતા તાપમાં ઠંડક આપવા કોર્પોરેટર નિલેશ જલુ દ્વારા છાશ વિતરણ
- ONGC, IRFC, ભારત ઈલેક્ટ્રોનિક્સ સહિત અન્ય કંપનીઓના Q4 પરિણામો જાહેર
- તણાવપૂર્ણ જીવનશૈલી અને આહારમાં પોષક તત્ત્વોનો અભાવ અનિંદ્રાનું કારણ
- ઉંડા ઉતરી ગયેલા જળસ્તરને ઉંચા લાવવા બોર રિચાર્જ કરવા જરૂરી: મ્યુનિ.કમિશનર