વિનોબા ભાવે નર્સિંગ કોલેજ સેલવાસના પ્રથમ વર્ષનાં એમ.એસ.સી. નર્સિંગની વિદ્યાર્થીનીઓ દ્વારા નર્સિંગ એજયુકેશન વિષયના પાઠયક્રમની જરૂરતને પૂર્ણ કરવા માટે એવીઆઈડીસનું પ્રદર્શન યોજાયું આ કાર્યક્રમનું ઉદઘાટન દાદરા નગર હવેલીના સ્વાસ્થ્ય નિર્દેશક ડો.વી.કે. દાસે કર્યુ હતુ આ પ્રદર્શનનું નર્સિંગની વિદ્યાર્થીઓએ ભરપૂર લાભ લીધો. આ પ્રદર્શનમાં વિવિધ પ્રકારનાં એ.વી. આઈડીસ જેવા કે કથપુતળીના ખેલ, ગ્રાફસ, ફલાન્નેલ બોર્ડ, ર ડી અને ૩ડી મોડલ્સ, કાર્યાત્મક મોડેલ્સ, કટ આઉટ પેફલેટ, પ્રોજેકટેડ આઈડીસ, પોસ્ટર કાર્ટુન્સ વગેરેનું પ્રદર્શન કરાયું હતુ આ પ્રદર્શનનો મુખ્ય ઉદેશ્ય અધરા વિષયને સરળ રીતે આમ જનતા સુધી લઈ જવાનો હતો.
Trending
- સાવધાન!!!લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ તબીબ ઝડપાયો
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોઆંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય ,સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોઆંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય ,સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.
- પ્રતિક ગાંધીનો કોફી સ્ટાઈલીશ લુક
- કંદમૂળમાં છે પોષણનો ‘અખૂટ’ ખજાનો
- કોર્પોરેશન દ્વારા 334 ખાનગી હોર્ડિંગ્સ સાઇટને નોટિસ ફટકારાશે
- વ્યક્તિત્વ અને જાહેર અધિકારોની સુરક્ષા માટે જેકી શ્રોફ પહોંચ્યા કોર્ટ
- જીનિયસ સ્કુલનો જલવો: ધોરણ 1ર નું 100 ટકા પરિણામ