આજે અષાઢ સુદ અગિયારસથી મોળાકત વ્રતનો પ્રારંભ થયો છે. નાની બાળાઓ રોજ સવારે નાગલો-ચુંદડી ઘઉં-ચોખા લઈ ગોરમાનું જવારાઓનું પૂજન કરશે અને સારા પતિ માટે પ્રાર્થના કરે છે. મંદિરે અથવા ઘર આંગણે ભૂમિનું પૂજન કરી ચાસ પાડી અનાજ વાવે છે. પૂજમ સુધી ચાલનારા આ વ્રતમાં બાળકીઓ પાંચ દિવસ મોળુ ખાઈ એકટાણું કરે છે નવા વસ્ત્રો પહેરી સાહેલીઓ સાથે મંદિરે દર્શનાર્થે અને બાગબગીચામાં જાય છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ