Abtak Media Google News

જશાપરમાં શાળા પ્રવેશોત્સવ પ્રસંગે પૂર્વ વિદ્યાર્થી પૂ.ધીરજમુનિની પધરામણીથી આનંદોત્સવ

જશાપર પ્રાથમિક શાળા પ્રવેશોત્સવ પ્રસંગે જૈનમુનિ અને વર્ષો પૂર્વે શાળામાં અભ્યાસ કરનાર પૂ.ધીરગુરૂદેવની પધરામણીથી આનંદોત્સવ છવાયો હતો.

Advertisement

6De551B4 85Bc 40Cf 8655 1445C8750A56

ચુડાસમા, નંદાણીયા વગેરે અધિકારીઓનું જૈન રામાયણ અર્પણ કરી સન્માન કરાયું હતું. પૂ.ગુરૂદેવે ગ્રામજનોને જણાવેલ કે દરેક માવિત્રોએ પોતાના ભાવિના સુખ માટે સ્કૂલમાં જે-જે જરૂરિયાત હોય તેમાં સહભાગી બનવું જોઇએ.

આજની પેઢી આવતીકાલનું ભાવિ છે. કે.ડી.કરમુર તરફથી દરેક બાળકોને કેપ પહેરાવી સન્માન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.