Abtak Media Google News

વઢવાણ રેલવે સ્ટેશન ખાતે ભાવનગરથી આવતી ટ્રેન પ્લેટફોર્મ પર ઉભી ન રહેતા મુસાફરો રોષે ભરાયા હતા. પ્લેટફોર્મ પર એક ટ્રેન ઉભી હોવાથી ભાવનગરથી આવતી ટ્રેનને અન્ય ટ્રેક પર ઉભી રાખવામાં આવી હતી જેના કારણે મુસાફરોને અનઅધિકૃત રીતે રેલવે ટ્રેક ઓળંગીને પ્લેટફોર્મ પર પહોંચવુ પડયું હતું. આ મામલે જાગૃત નાગરિક અશોક પારેખે વેસ્ટર્ન રેલવેનાં જનરલ મેનેજર તેમજ ડિવીઝનલ રેલવે મેનેજરને રજુઆત પણ કરી છે.

Advertisement

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.