Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિર્વસિટી રોડ પર આવેલા રવિ રત્ન પાર્કમાં સ્પાના ધંધાના હિસાબના ડખ્ખાના કારણે કાલાવડ રોડ પર નિલકા ધાબા પાસે સદગુ‚નગરમાં રહેતા હરેશભાઇ ઉર્ફે બાપી માધવજીભાઇ મકવાણા નામના દરજી પ્રૌઢને છરીના ૩૫ જેટલા ઘા ઝીંકી હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલા ફિરોઝ જાકીર મેમણ નામના શખ્સને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધરપકડ કરી ઘટના સ્થળે લઇ જઇ આકરી પૂછપરછ કરી સમગ્ર ઘટનાનું રિક્રન્ટકશન કરાવ્યું હતું.Img 20190225 Wa0005

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.