સૌરાષ્ટ્ર યુનિર્વસિટી રોડ પર આવેલા રવિ રત્ન પાર્કમાં સ્પાના ધંધાના હિસાબના ડખ્ખાના કારણે કાલાવડ રોડ પર નિલકા ધાબા પાસે સદગુનગરમાં રહેતા હરેશભાઇ ઉર્ફે બાપી માધવજીભાઇ મકવાણા નામના દરજી પ્રૌઢને છરીના ૩૫ જેટલા ઘા ઝીંકી હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલા ફિરોઝ જાકીર મેમણ નામના શખ્સને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધરપકડ કરી ઘટના સ્થળે લઇ જઇ આકરી પૂછપરછ કરી સમગ્ર ઘટનાનું રિક્રન્ટકશન કરાવ્યું હતું.
Trending
- EXCLUSIVE : રાજકોટમાં લાયસન્સ કૌભાંડનું ભૂત ધુણ્યું : ડ્રાયવિંગ ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ કાઢી આપવાનો દાવો
- ‘ઇમોશનલ ઈટિંગ’ શરીરને રોગોનું ઘર બનાવી શકે છે
- સૌરાષ્ટ્રભરના નાના-મોટો પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટોને એક પ્લેટફોર્મ પર લાવવાનો ઉદેશ્ય: કેતન મહેતા
- મજબૂરીથી ભિક્ષાવૃત્તિ કરનાર દીકરીને ભણી ગણીને પગભર થવા ની “મહેચ્છા”
- બહુમાળીમાં જાતિના દાખલા માટે વધારાના ત્રણ ટેબલ અને કોમ્પ્યુટર મુકાયા
- ટૂંક સમયમાં લોન્ચ થશે નવી itel સ્માર્ટવોચ યુનિકોર્ન, જેને ગળામાં નેકલેસની જેમ પહેરી શકાશે
- EDએ કેજરીવાલ અને AAP વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી
- રાજકોટ કેન્સર સોસાયટીમાં બાળકોમાં થતાં કેન્સરની રાહત દરે અપાતી સારવાર