Abtak Media Google News
ઉનાના વાલ્મિકી સમાજના  ત્રણ યુવાનો  દીવફરવા ગયેલા ત્યારે અચાનક  રવિ બાર પાસે પાસે જીતુ  રાઠોડ નામના વ્યક્તિ દ્વારા તેઓને જાતિ પ્રત્યે અપમાનિત કરી ઢીકાપાટુનો માર મારી અને તેઓ ઉના ઓપન થિયેટર પાસે 6 સાત
 મિત્રો ને લોખંડના પાઇપ તેમજ ચાકુ જેવા હથિયારોથી ત્રણે યુવાનો પર ખૂની હુમલો કરી જાનથી મારી નાખવાની ઇરાદાથી સાથે મોટરસાયકલ લૂંટ કરી ત્રણ યુવાનો ખૂબ ગંભીર ઈજા કરી.
Img 20190214 Wa0006
ત્રણ યુવાનોને ઉના સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યાંથી તેવું ને ગંભિર ઇજા થતા બહાર ખસેડવામાં આવ્યા  તેના અનુસંધાને આજરોજ ઉના પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું અને જે પોલીસે કલમો લગાડી તેના વિરોધમાં વાલ્મિકી સમાજ દ્વારા એકત્ર  થઈ બાબાસાહેબ ને ફોલ હાર કરી ને વિરોધ પ્રદર્શન કર્યું રજૂઆત કરી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.