આજે ૧૪મી નવેમ્બર ચાચા નેહરૂના જન્મદિવસ નિમિત્તે બાળદીનની ઉજવણી કરવામાં આવે છે. ભારતના પ્રથમ વડાપ્રધાન પંડીત જવાહરલાલ નેહરૂને બાળકો અત્યંત પ્રિય હતા. જેથી ૧૪મી નવેમ્બરને બાળદીન તરીકે ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર ભારત સહિત ગુજરાતભરમાં બાળ દીનની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજકોટની મ્યુનિસીપલ કોર્પોરેશન સંચાલિત શ્યામ પ્રસાદ મુખરજી શાળા નં.૬૭માં બાળ દીનની અનોખી ઉજવણી કરાઈ હતી. જેમાં નાના ભુલકાઓએ મન મુકી ડ્રોઈંગ સ્પર્ધા અને વૃક્ષા રોપણમાં ભાગ લીધો હતો અને બહોળી સંખ્યામાં બાળકોએ ભાગ લઈ બાળ દીનની ઉજવણી કરી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ