Abtak Media Google News
વિશ્વ રોગપ્રતિકારક દિવસે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ટ્વીટર પર આપી શુભેચ્છા

વિશ્વ રોગપ્રતિકારક દિવસે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ શુભેચ્છા પાઠવતા સંદેશામાં જણાવેલ કે ભારત સરકાર દ્વારા વૈશ્વિક રોગપ્રતિકારક ઝુંબેશ રસીકરણ અંતર્ગત દેશભરમાં બારથી વધુ રોગો સામે સુરક્ષા કવચ આપતી રસી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહી છે, રસીકરણથી નવજાત શિશુ બાળકો અને ગર્ભવતી માતાઓ માટે આશીર્વાદ બની હોવાનું મનસુખભાઈ માંડવીયાએ સંદેશામાં જણાવી તમામને રોગપ્રતિકારક શક્તિ અંગે ચીવટ રાખવા અનુરોધ કર્યો હતો.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવીયા કાલે રાજકોટની મુલાકાતે…..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.