ગત ૩૦ નવે.ના રોજ વચનામૃત જયંતિના પરમ પવિત્ર દિવસે રાજકોટ ગુરૂકુલમાં વચનામૃતનું પઠન તથા પૂજન અને આરતી સર્વે સંતો હરિભકતો અને મહિલાઓ દ્વારા કરવામાં આવેલ. પ.પૂ. દેવકૃષ્ણદાસજી સ્વામીએ પ્રવચનમાં કહેલ આ વચનામૃત ગ્રંથે તો ગાગરમાં સાગર સમાવી દીધો છે. આજે ૨૦૦મી વચનામૃત જયંતી છે. વિદ્યાએ મનુષ્યનું ભૂષણ છે. એક સાધે સબ સધાય અને એક ગયે સબ જાય તેવી અજોડ વસ્તુ અધ્યાત્મ છે. પૂ. ગૂરૂવર્ય મહંત સ્વામીના મતે ગાગરમાં સાગરનું દર્શન એટળે વચનામૃત દરરોજ એક વચનામૃત વાંચનનું નિયમ ગ્રહણ કરીને ૨૦૦મી વચનામૃત જયંતી ઉજવવા જણાવ્યં હતુ.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ