Abtak Media Google News

અનેક દિકરા દિકરીઓનાં સગપણ માટે પ્રયાસ: સાધુ સંતોની પ્રેરક ઉપસ્થિતિ

શ્રી વૈષ્ણવ સાધુ નારી શકિત મહિલા મંડળ દ્વારા જીવનસાથી પસંદગી મેળો ૨૦૧૮નું આયોજન પંડિત દિન દયાલ ઉપાધ્યાય કોમ્યુનીટી હોલ પેડક રોડ ખાતે યોજેલ હતો. જેમાં અનેક સંતો મહંતો હાજર રહ્યા હતા ઉપરાંત વૈષ્ણવ સાધુ જ્ઞાતીનાં અનેક લોકો હાજર રહ્યા હતા. શકિત નારી મહિલા મંડળના પ્રમુખ પ્રજ્ઞાબહેન દેસાણી એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે અત્યારના યુગમાં દિકરા દિકરીઓને લગ્ન માટેનો પ્રશ્ર્નો ખૂબજ મોટો છે.Vlcsnap 2018 07 30 09H04M37S233

ત્યારે તેમને યોગ્ય પાત્ર મળી રહે તેના માટે સમગ્ર ગુજરાત વૈષ્ણવ સાધુ સમાજને એકત્રીત કરે છે. જેવી દરેક વ્યકિત મનપસંદ જીવનસાથીની પસંદગી કરી શકે. ખાસ તો વૈષ્ણવ સાધુ સમાજ એક જગયાએ ભેગો મળ્યો છે. તેનાથી એકતો ઓળખાણ વધશે.

Vlcsnap 2018 07 30 09H04M46S80

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.