Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»અમરેલીના મોટા ગોખરવાળા પાસે પાણીની લાઇનમાં ભંગાણ: હજારો લીટર જળનો વેડફાટ
Gujarat News

અમરેલીના મોટા ગોખરવાળા પાસે પાણીની લાઇનમાં ભંગાણ: હજારો લીટર જળનો વેડફાટ

By ABTAK MEDIA03/06/20232 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

નાના-મોટા ગોખરવાળા,લાપાળિયા,સોનારીયા,ચાંદગઢને છતે પાણીએ રાહ જોવાનો વારો: રિપેરીંગ ન થતાં સેંકડો ગેલન પાણીનો વેડફાટ

અમરેલી જિલ્લામાંથી પસાર થતી ઈશ્વરીયાથી સીમરણ સુધીની મહી યોજનાની લાઈનમાં  નેશનલ હાઇવે ઉપર મોટા ગોખરવાળા ગામ પાસે કોજ્વે માં લાબા સમયથી ભંગાણ થવાના કારણે બેફામ પાણીનો વેડફાટ થાય છે અને સેંકડો ગેલન પાણી વેડફાતું હોવા છતા રિપેરીંગ કરાતું નથી. બીજી તરફ આના કારણે આ વિસ્તારના પાંચ ગામોને પૂરતું પાણી મળતું નથી. અમુક ગામોમાં રાત્રે પાણી આપવાની ફરજ પડી રહી છે ત્યારે મજૂર અને ખેતી કરતા લોકો રાત્રે થાકીને સુઈ જતા હોય છે પછી પાણી આવતું હોવાથી પાણી ભરી શકતા નથી

અમરેલી તાલુકાના નાના મોટા ગોખરવાળા, લાપાળિયા, સોનારીયા અને ચાંદગઢ ગામને હાલમાં મહી યોજનાની ઈશ્વરીયાથી સીમરણ સુધીની લાઈનમાંથી પાણીનો પૂરવઠો આપવામાં આવે છે. આ લાઈન હાલ સીમરણ સુધી જવાના બદલે મોટા ગોખરવાળા સુધી જ આવે છે અને તેમાં નાના ગોખરવાળા, મોટા ગોખરવાળા. લાપાળિયા, સોનારીયા તથા ચાંદગઢ ગામને પીવાના પાણીનો જથ્થો આપવામાં આવે છે. લાંબા સમયથી મોટા ગોખરવાળા ગામ પાસે શેત્રુંજી નદીથી આગળના ભાગે પેટ્રોલપંપ નજીકના વિસ્તારમાં આ લાઈનમાં લાંબા સમયથી અનેક જગ્યાએ ભંગાણ થયું છે અને સતત એક નદી પરથી વહેતી હોય તેમ  પાણી વહી રહ્યું છે.

પાણીથી અહીના વરસાદી નાળાઓ પણ ભરાઇ ગયા છે અને આસપાસના ખેતરોમાં પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. આના કારણે જે પાંચ ગામોને આમાંથી પીવાનું પાણી આપવામાં આવે છે તે ગામોમાં પીવાનું પાણી પૂરતું પહોંચતું નથી અને લોકો છતા પાણીએ તરસ્યા છે. લગભગ એકાદ કી.મી. સુધી આં પાણી વહેતું નરી આંખે જોઇ શકાય છે પરંતુ બે વર્ષ થી વહેતું પાણી તંત્રને દેખાતું નથી.

ALSO READ  દસ્તાવેજની નોંધણીમાં આધારકાર્ડની ઝંઝટમાંથી મુક્તિ

બીજી વખત ટેન્ડર બહાર પાડ્યું: અધિકારી

આ અંગે પાણી પુરવઠા વિભાગના અધિકારી ઊષાબેને જણાવ્યું કે, આ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્ય છે. આ કામ ઈશ્ર્વરીયા ગૃપ હેઠળ આવે છે. 900 – 711ની એમએસ લાઈન છે. આ લાઈન ઈશ્વરીયાથ સીમરણ સુધી જતી લાઈન છે અને તેમાંથી ગોખરવાળા સુધી પાંચ ગામને પાણી આપવામાં આવે છે. આ માટે હાલમાં ઓનલાઈન ટેન્ડર ચડાવાયું છે. અગાઉ પણ આ માટે ટેન્ડર બહાર પડાયું હતું પણ ત્યારે કોઈ એજન્સી મળી નહોતી અને હવે ફરીથી પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. દોઢથી બે મહિનામાં આ કામગીરી થાય તેવી શક્યતા છે.

Amareli featured Gokharvala gujarat SaurashtraNews water
Share. Facebook Twitter WhatsApp
Previous Articleમોરબી ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો
Next Article વાંકાનેર: પંચાસીયા ગામે ઇન્સ્ટાગ્રામમાં હથિયાર સાથે  ફોટો અપલોડ કરવુ ભારે પડયું
ABTAK MEDIA
  • Website

Related Posts

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

22/09/2023

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

21/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો

22/09/2023

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

22/09/2023

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

21/09/2023

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

21/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.