Abtak Media Google News

અબતક, રાજકોટ

ચક્રવાતી વાવાઝોડુઁ  તાઉતેની ચેતવણીના પગલે મુસાફરો તથા ટ્રેનોની સલામતી અને પરિચાલન ને ઘ્યાનમાં રાખીને કેટલીક ટ્રેનો રદ કેટલીક ટ્રેનો ગંતવ્ય પહેલા સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.પશ્ર્ચિમ રેલવેના મુખ્ય જનસંર્પક અધિકારી સુમિત ઠાકુર જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રમાં 17 અને 18 મે 2021 ના રોજ ચક્રવાત ની ચેતવણી ને ઘ્યાનમાં રાખીને નીચેની ટ્રેનો રદ કરવામાં આવશે. અથવા શોર્ટ ટર્મીનેટ કરવામાં આવશે. મુસાફરી શરુ કરતા પહેલા મુસાફરોને આ ફેરફારો ઘ્યાનમાં રાખવા વિનંતી કરવામાં આવે છે રદ અથવા શોર્ટ ટર્મીનેટ કરવામાં આવતી  ટ્રેનોની વિગતો નીચે આપવામાં આવી છે.

17-5-2021 ના રોજ રદ કરવામાં આવેલ ટ્રેનો

ટ્રેન નંબર 09115 દાદર-ભુજ, ટ્રેન નંબર 09455 બાંદ્રા ટમિનસ-ભુજ, ટ્રેન નંબર 02971 બાંદ્રા ટીર્મનસ-ભાવનગર ટીર્મનસ,ટ્રેન નંબર 02972 ભાવનગર-બાંદ્રા ટર્નીનસ, ટ્રેન નંબર 02945 મુંબઇ સેન્ટ્રલ-ઓખા, ટ્રેન નંબર 01465 સોમનાથ-જબલપુર, ટ્રેન નંબર 04322 ભુજ-બરેલી, ટ્રેન નંબર 02755 રાજકોટ-સિંકદરાબાદ, ટ્રેન નંબર 02756 સિંકદરાબાદ-રાજકોટ, ટ્રેન નંબર 09456 ભુજ-બાંદ્રા ટર્નીનસ,ટ્રેન નંબર 09004 ભુજ-બાંદ્રા ટર્મીનસ, ટ્રેન નંબર 09116 ભુજ-દાદર, ટ્રેન નંબર 04256 ભુજ-બાંદ્રા ટર્મીનસ, ટ્રેન નંબર 09116 ભુજ-દાદર, ટ્રેન નંબર 04321 બરેલી-ભુજ, ટ્રેન નંબર 01466 જબલપુર-સોમનાથ, ટ્રેન નંબર 04678 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-હાપા, ટ્રેન નંબર 01192 પુણે-ભુજ, ટ્રેન નંબર 09238 રીવા-રાજકોટ, ટ્રેન નંબર 09240 બિલાસપુર-હાપા, ટ્રેન નંબર 09572 ભાવનગર-સુરેન્દ્રનગર, ટ્રેન નંબર 09513 રાજકોટ-વેરાવળ, ટ્રેન નંબર 09503 સુરેન્દ્રનગર- ભાવનગર, ટ્રેન નંબર 09514 વેરાવળ રાજકોટ

18-5-2021 ના રોજ કરવામાં આવેલ ટ્રેનો

ટ્રેન નંબર 09116 ભુજ-દાદરા, ટ્રેન નંબર 09456 ભુજ-બાંદ્રા ટર્નીનસ, ટ્રેન નંબર 02946 ઓખા-મુંબઇ સેન્ટ્રલ, ટ્રેન નંબર 01463 સોમનાથ-જબલપુર, ટ્રેન નંબર 04312 ભુજ-બરેલી, ટ્રેન નંબર 09204 પોરબંદર- સિકંદરાબાદ, ટ્રેન નંબર 02941 ભાવનગર-આસનસોલ, ટ્રેન નંબર 06505 ગાંધીધામ-કેએસઆર બેગલુરુ, ટ્રેન નંબર 04677 હાપા- શ્રી વૈષ્ણદેવી કટરા, ટ્રેન નંબર 09572 ભાવનગર-સુરેન્દ્રનગર, ટ્રેન નંબર 09513 રાજકોટ-વેરાવળ, ટ્રેન નંબર 09503 સુરેન્દ્રનગર-ભાવનગર, ટ્રેન નંબર 09514 વેરાવળ- રાજકોટ

19-5-2021 ના રોજ રદ કરવામાં આવેલ ટ્રેનો

ટ્રેન નંબર 08402 ઓખા-પુરી, ટ્રેન નંબર 01191 ભુજ-પુણે, ટ્રેન નંબર 09203 સિંકરાબાદ-પોરબંદર, ટ્રેન નંબર 04679 જામનગર-શ્રી માતા વૈષ્ણોવેદી કટરા, ટ્રેન નંબર 02946 ઓખા-મુંબઇ સેન્ટરલ

 

20-5-2021 ના રોજ રદ કરવામાં આવેલ ટ્રેનો

ટ્રેન નંબર 02942 આસનસોલ-ભાવનગર

 

21-5-2021 ના રોજ રદ કરવામાં આવેલ ટ્રેનો

ટ્રેન નંબર 09565 ઓખા-દેહેરાદુન

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.