Abtak Media Google News

ઐતિહાસિક સ્ટોરી આધારિત મુવી માં રણવીરસિંહ અલ્લાઉદીન ખીલજી ની ભુમીકામાં નજર આવશે.

            સંજયલીલા ભણસાલી ની ફિલ્મ પદ્માવતી નું સુટીંગ થોડાજ સમય માં પૂરું થવાનું છે.પણ આ ફિલ્મ ના સુટીંગ વખતે રણવીરસિંહ  થોડો  ઘાયલ થઇ ગયો હતો. અત્યારે રણવીર સિંહ ના ફેન્સ ને ચિન્તા કરવાની જરુર નથી .કેમ કે તેના માથાના ભાગ માં મામુલી ઇજા થઇ છે .સુત્રો નું માનીએ તો રણવીર સિંહ ડોકટર ની સલાહ લઈને થોડો સમય પછી સેટ પર સુટીંગ કરશે .સુત્રો એ અગળ એ પણ કહ્યું હતું કે  આ ઘટના ગુરુવારે સેટ પર જ થઇ હતી .ત્યાં તેમને માથાના ભાગમાં ઇજા થઇ હતી.

            ફિલ્મ ના સુટીંગ માં તેઓ એટલા મશગુલ હતા કે એમને ઇજા થઇ તો પણ તેમને ખબર નોહતી .માથા પરથી લોહી નીકળવા લાગ્યું ત્યારે તેમને ખબર પડી. ઇજા થઇ કે તરત જ પ્રાથમિક સારવાર આપી ત્યાર બાદ તેને હોસ્પિટલ લય જાવામાં  આવ્યા.સારવાર પૂરી થઇ પછી તરતજ સુટીંગ માટે સેટ પર આવી પોહાચ્યા.

             આ મુવી માં રણવીર સિંહ સિવાય શાહિદ કપૂર દીપિકા પાદુકોણ પણ મહત્વ ની ભૂમિકા માં છે .આ મુવી ના ડાયરેકટર સંજય લીલા ભણસાલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.