૨ાજકોટ જિલ્લા ભાજપા અધ્યક્ષ ડી.કે.સખીયા,મહામંત્રી ભાનુભાઇ મેતા, જયંતિભાઇ ઢોલ, ભ૨તભાઇ બોઘ૨ાએ ભા૨તીય જનતા પાટીના અગ્રણી અને પો૨બંદ૨ના લોક્સભાના પૂવ સાંસદ તેમજ ગુજ૨ાતના લડાયક ખેડુત નેતા વિઠ્ઠલભાઇ ૨ાદડીયાનું નિધન થતાં તેમને શ્રધ્ધાંજલી અપતા જણાવ્યું હતું કે વિઠ્ઠલભાઇ ૨ાદડીયાએ ખેડુત નેતા અને ગ૨ીબોના મસીહા હતાં તેઓ હંમેશા નાના માણસો માટેના ઉધ્ધા૨ક ૨હયાં હતાં. તેઓ સમાજ સુધા૨કની સાથે-સાથે સહકા૨ી ક્ષેત્રમાં અનેક બદલાવ લાવીને ખેડુતોના પ્રશ્ર્નોને વાંચા આપીને તેમના મસીહા ૨હયા હતાં અને સૌ૨ાષ્ટ્ર- ગુજ૨ાતના ખેડુતોની તેઓએ બહુ મોટી સેવા ક૨ી છે. વિઠ્ઠલભાઇ ૨ાદડીયાના અવસાનથી ગુજ૨ાતને ક્યા૨ેય ન પુ૨ી શકાય તેવી મોટી ખોટ પડી છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અપે અને તેમના પિ૨વા૨ને આવી પડેલ દુ:ખને સહન ક૨વાની શક્તિ અપે તેવી પ્રભુના ચ૨ણોમાં પ્રાથના.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ