દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના પ્રથમ પ્રમુખ અટલબીહારી વાજપેયીજીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિથી અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપના વિવિધ મોરચાઓ દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવેલ તે અઁતર્ગત શહેર ભાજપ યુવા મોરચા દ્વારા સ્નેહ નિર્ઝર સંસ્થાના ભુલકાઓને ભોજન કરાવવા આવેલ હતું. આ તકે શહેરના પ્રભારી પુષ્પદાનભાઇ ગઢવી, ધનસુખ ભંડેરી, નીતીન ભારદ્વાજ, કમલેશ મિરાણી, કિશોર રાઠોડ, ભાનુબેન બાબરીયા, નહેલ શુકલ સહીતના ઉ૫સ્થિત રહ્યા હતા. આ તકે યુવા મોરચા પ્રમુખ પ્રદીપ ડવ, મહામંત્રી પરેશ પીપળીયા, પૃથ્વીસિંહ વાળાની આગેવાનીમાં સતીષ ગમારા, કુલદીપસિંહ જાડેજા, પૂર્વેશ ભટ્ટ, કીશન ટીલવા, પાર્થરાજ ચૌહાણ, હીરેન રાવલ, જયરાજસિંહ જાડેજા, જય ગજજર, દેવ ગજેરા, દેવકરણ જોગરાણા, વ્યોમ વ્યાસ સહીતના ઉ૫સ્થિત રહ્યા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ