Browsing: Gir Somnath

ગીર સોમનાથ જિલ્લામાં સ્થળથી જળ સુધી મતદાર જાગૃતિ અભિયાન સાગરખેડૂઓને સાગરમાંથી અવશ્ય મતદાન કરવાનો સંદેશ સમુદ્રમાંથી ઉઠી મતદાર જાગૃતિની લહેર સમુદ્રમાંથી તિરંગો લહેરાવી અને બેનર્સ દ્વારા…

કલેક્ટરે સિવિલ હોસ્પિટલના દરેક વિભાગો અને વોર્ડની મુલાકાત લીધી હતી. આ દરમિયાન માલુમ પડે અસુવિધાઓ અંગે કલેક્ટરે સિવિલ હોસ્પિટલના અધિકારી વર્ગને જરૂરી સૂચનાઓ આપી દર્દીઓને કોઇ…

વેલકમ ચેટિચાંદ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સોરઠ પંથકનાં લોકો જોડ્યા ભેરાણા, પલ્લવ, આરતી, સમૂહ પ્રસાદ સાથે સંગીત સંધ્યા કાર્યક્રમ યોજાયો ગીર સોમનાથ ન્યૂઝ : વેરાવળમાં સતત બીજા…

 અંધ સર્વોદય મંડળ સંચાલિત અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર વેરાવળ દ્રારા ઓપન ગુજરાત સ્વાદ મહોત્સવ યોજાયો બારથી વધુ સ્ટોલ પર વિવિધ પ્રકારની વાનગીઓ બનાવાઇ વર્ષો જૂની…

પાક્કું મકાન બનતા અગવડતાં દૂર થઈ, હવે આશરાની ચિંતા ટળી:- આવાસ યોજનાના લાભાર્થી ભગાભાઈ ગીર સોમનાથના તાંતીવેલાના લાભાર્થીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ બદલ સરકારનો માન્યો આભાર…

17 વીઘા જગ્યામા ગેરકાયદેસર પેશકેદમી હટાવવાની કામગીરી શરુ કરાતા દબાણ કારોમાં ફફડાટ ગીર સોમનાથ સમાચાર, વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિર અને આસપાસના વિસ્તારો ના વિકાસ માટે નડતરરૂપ ગેરકાયદે…

ગીર સોમનાથ શ્રી રામ મંદિર અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વેરાવળમાં બંદર રોડ વેપારી એસોસિએશન દ્વારા અયોધ્યા નગરીનું નિર્માણ તેમજ વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમો યોજેલ હતો .…

ગીર-સોમનાથ સમાચાર અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ યોજાનાર છે. જે સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્ર  મોદીએ દેશભરના તમામ…

ગીર-સોમનાથ સમાચાર દેશના વિવિધ જિલ્લાઓમાં રહેલાં આદિ જાતિના લોકોને સરકારી યોજનાઓના તમામ લાભો સેચ્યુએશન પોઈન્ટ સુધી આપી શકાય તે માટે દેશભરમાં પ્રધાનમંત્રી જનમન કાર્યક્રમ કાર્યરત છે.…

ગીર સોમનાથ સમાચાર વેરાવળની સેન્ટ મેરી સ્કૂલ ખાતે ગીર સોમનાથ જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઇ હતી. જેમાં તાલુકા અને નગરપાલિકા કક્ષાએથી વિજેતા થયેલ ખેલાડીઓએ જિલ્લાકક્ષાની…