Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લા ના જોરાવર નગર  ખાતેથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા જન સપર્ક અભિયાનની શરૂઆત કરી હતી. ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વસદસ્યતા વૃદ્ધિ અભ્યાન ૨૦૧૯ અન્વયે સુરેન્દ્રનગર નગરપાલિકા વોર્ડ ન.૧૧ ( જોરાવરનગર) ભરત સાયકલ ખડપીઠ ચોક માં જિતેન્દ્રસિંહ ચાવડા તથા ભાજય ના આગેવાનોની ઉપસ્થિતિ મા જોરાવરનગર ના કાર્યક્રર્તા ઓ એ જન સંપર્ક કરી ૪૦૦ થી વધારે સભ્ય નોંધણી કરી હતી.

Advertisement
400-Peoples-Enrollment-In-Bjps-Membership-Drive-In-Surendranagar
400-peoples-enrollment-in-bjps-membership-drive-in-surendranagar

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.