સુરેન્દ્રનગર જિલ્લા ના જોરાવર નગર ખાતેથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા જન સપર્ક અભિયાનની શરૂઆત કરી હતી. ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વસદસ્યતા વૃદ્ધિ અભ્યાન ૨૦૧૯ અન્વયે સુરેન્દ્રનગર નગરપાલિકા વોર્ડ ન.૧૧ ( જોરાવરનગર) ભરત સાયકલ ખડપીઠ ચોક માં જિતેન્દ્રસિંહ ચાવડા તથા ભાજય ના આગેવાનોની ઉપસ્થિતિ મા જોરાવરનગર ના કાર્યક્રર્તા ઓ એ જન સંપર્ક કરી ૪૦૦ થી વધારે સભ્ય નોંધણી કરી હતી.
Trending
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત
- શું તમે કોરોનાના રસીની સાઇડ ઇફેક્ટથી ચિંતિત છો?