રાજયમાં તા.૧લી એપ્રિલ ૨૦૦૫ પછી નોકરીમાં જોડાયેલા કર્મચારીઓ માટે પેન્શન પ્રા બંધ ઈ ગઈ હતી. જેના વિકલ્પે ૧૦ ટકા કર્મચારીઓ અને ૧૦ ટકા સરકારી ફાળાી સીપીએફ યોજના શ કરવામાં આવી હતી. પરંતુ સમગ્ર રાજયમાં ઈ.સ.૨૦૧૧માં અમલી યા બાદ સાત વર્ષ પછી અંતે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન સ્કૂલોમાં ફરજ બજાવતા શિક્ષકો માટે આજી આ યોજના અમલમાં ઈ છે. જેને સરકારની પણ મંજૂરી મળી ગઈ છે અને આજી કર્મચારીઓને રેગ્યુલર કપાત પણ કરવામાં આવશે. એપ્રિલ ૨૦૦૫ પછીના કર્મચારીઓને પુરા પગાર આપવામાં આવ્યા છે તેનો પણ તેમને લાભ મળશે.
Trending
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ
- ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ : 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત
- રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખાટલે મોટી ખોટ: સ્વચ્છતાનો અભાવ!!
- 60 વર્ષની મહિલાએ મિસ યુનિવર્સ બ્યુનોસ એરેસનો તાજ જીત્યો
- Volkswagenએ આ ખાસ ફીચર્સ સાથે લોન્ચ કરી તેની નવી 7-સીટર ટેરોન SUV
- ચૈત્રી દનૈયા સોમવારથી શરૂ: ચોખ્ખું આકાશ, તિવ્ર તાપ રહે તો ચોમાસું સારૂ
- અમૂલ્ય જીવનનો કરુણ અંત : ફકત 24 કલાકમાં યુવતી સહીત ચાર લોકોએ મોત વ્હાલું કર્યું