Abtak Media Google News

લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટમાં રાજકીય ઉથલપાથલ શરૂ થઇ ગઇ છે. બાવળીયા, વિક્રમ માડમ, પીરજાદા પાર્ટીથી નારાજ છે ત્યારે ગઇકાલે ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. ઇન્દ્રનીલના સમર્થનમાં રાજકોટના 17 કોર્પોરેટરોએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે.

ગઈકાલે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આપ્યું હતું કોંગ્રેસમાંથી રાજીનામુ.ઇન્દ્રનીલના સમર્થનમાં કોંગ્રેસના કોર્પોરેટર વચ્ચે બેઠક યોજાઇ.17 કૉંગી કોર્પોરેટર ઇન્દ્રનીલના સમર્થનમાં કરશે  પ્રદેશ કોંગ્રેસને રજુઆત.રજૂઆત સમયે ધાર્યું પરિણામ નહિ આવે તો એકી સાથે 17 કોર્પોરેટર ઇન્દ્રનીલના સમર્થનમાં રાજીનામા ચીમકી ઉચ્ચારી.

1200Px Flag Of The Indian National Congress.svg 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.