ભાવનગર સહીત ગુજરાત પોલીસ બેડામાં અનેક જાંબાઝ અધિકારીઓ પોતાની સુઝબુઝ અને દેશ પ્રત્યેની વફાદારીથી પોતાની અલગ છાપથી જ પોલીસ બેડામાં ઉભરી આવે છે. અને અપહરણના કેસોમાં ગણતરીના સમયમાં જ ઝડપી લે છે. તેમની આવડત અને પોતાના અનુભવથી પોતાના કાર્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા હંમેશા જાળવવામાં સફળ રહ્યા છે. અગાઉ પાલીતાણા ભાવનગર સહીત રાજયના અલગ સ્થળ સાથે હાલ સુ.નગર ના લીંબડી ગામે નાયબ પોલીસ અધિક્ષધ તરીકે ફરજ બજાવતા અને અપહરણ કેસના સ્પેશ્યલીસ્ટ કહીએ તો નવાઇ નહી તેવા પ્રદીપસિંહજી જાડેજાને ‘ઇ કોપ’ ૨૦૧૮ એવોર્ડ માટે પસંદગી પામેલ છે. તે આનંદ અને ગર્વની વાત છે. પ્રદિપસિંહજી જાડેજાની ઉત્તર કામગીરીને લઇને તા. ૧૦ જુલાઇ ના રોજ ડીજીપીની કચેરી ખાતે ઇ કોપ એવોર્ડ અર્પણ કરીને સન્માનિત કરાયા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ