Abtak Media Google News

શ્રી સોમનાથ મહાદેવના સાનિઘ્યે શ્રાવણના છેલ્લા દિવસોમાં મહાદેવની કૃપા પ્રાપ્તી માટે માનવ મહેરામણ ઉમટીપડે છે.

Som 1272આજ રોજ ૫૧ કિલો શ્વેત પુષ્પ શૃંગાર કરવામાં આવ્યો, શ્વેત શૃંગારમાં આભુષીત મહાદેવના દર્શનની ઝાંખીથી ભકતો ધન્ય બન્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.