ભારત વિકાસ પરિષદ દ્વારા જરૂરીયાત મંદ લોકો માટે અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતુ જેમાં ખૂબજ મોટી સંખ્યામાં જરૂરીયાતમંદ લોકો ઉપસ્થિત રહ્યા હતા આ તકે ભારત વિકાસ પરિષદના પ્રમુખ પ્રફુલભાઈ ગોસ્વામીએ અબતક સાથે વાતચીતમાં જણાવ્યું હતુ કે, ભારત વિકાસ પરિષદ હરહંમેશા જરીયાતમંદોની સેવા અર્થે કાર્ય કરવામાં માનતું હોઈ છે જેને ચરિતાર્થ કરવા તમામ કાર્યો કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં વ્હીલચેર આપવામાં આવશે અને બીજી ઘણી વધી પ્રવૃત્તિઓ કરાવાશે અનાજ કીટનાં વિતરણને લઈ પ્રફુલભાઈએ જણાવ્યું હતુ કે ઘણા વર્ગનાં લોકો અનાજ ખરીદવામાં અશક્ષ્મ છે. જેથી જરીયાતમંદ લોકોને અનાજ મળી રહે તે હેતુથી આ કાર્યક્રમ હાથ ધરાયો છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ