લાલપુર-જામજોધપૂર વિસ્તારમાં ઓછા વરસાદને કારણે પાક નિષ્ફળ રહ્યો હોય સરકાર તેમજવિમા કંપની દ્વારા લાલપૂર જામજોધપુર વિસ્તારમાં ખેડુતોને વીમાની સહાય મળે તે માટે આ વિસ્તારમાં ખેતરમાં ક્રોપ કટીંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.ત્યારે ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા, દ્વારા ખેડુતોને સંતોષકારક રીતે વિમો મળવાપાત્ર મળે તેમાટે સરકારના અધિકારીઓ સાથે લાલપૂર જામજોધપુરના ગામડામાં ખેડુતોના ખેતરોની ક્રોપ કટીંગ માટે મુલાકાત લીધી હતી.
Trending
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત
- શું તમે કોરોનાના રસીની સાઇડ ઇફેક્ટથી ચિંતિત છો?