Abtak Media Google News

વેરાવળ લોહાણા મહાજને નાયબ કલેકટરને પાઠવ્યું આવેદન

સંત શિરોમણી પૂ.જલારામ બાપા ની જન્મ જ્યંતી ના દિવસને રાજ્ય સરકાર જાહેર રજાના દિવસ તરીકે જાહેર કરે તે માટે* વેરાવળ લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમ તન્ના, ઉપપ્રમુખ રાકેશ દેવાણી, કારોબારી સભ્ય અશોકભાઈ ગદા, મુકેશભાઈ રૂપરેલીયા, ભદ્રેશભાઈ દાવડા, ભરત ચોલેરા, કિશોરભાઈ સામાણી, અનિસ રાચ્છ, ભરત સોમૈયા, કાળુભાઇ તન્ના, જીતુભાઇ ઠકરાર, ધીરુભાઈ ચંદે, સમીર પોપટ, રમેશભાઈ ગેંગદેવ, બળાભાઈ, ઉમંગભાઇ રાયઠઠા, સમીરભાઈ જીમુલીયા, ભરત તન્ના, દીનેશ રાયઠઠા , કેશલ રૂઘાણી, ચીમનભાઈ ઉનડકટ, મહેશ દતાણી,  રવિ ખખ્ખર (પત્રકાર) સહીતના લોહાણા સમાજના આગેવાનોએ *નાયબ કલેક્ટરને આવદેન પત્ર પાઠવી માંગણી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.