આહીર સમાજ દ્વારા સમગ્ર ભારત તેમજ ગુજરાત ના દરેક જિલ્લા અને તાલુકામાં ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટનું ગઠન કરવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાંથી ૫ લાખથી પણ વધુ પોસ્ટ કાર્ડ પ્રધાનમંત્રીને લખાશે. ત્યારે અમદાવાદમાં આહીર સમાજ દ્વારા લોક જાગૃતિનું માટેનું ઉતમ, પ્રેરક અને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે એવા હકુભાઈ કવાડ ના સુપુત્ર ચિ. રાકેશ અને કાનજીભાઇ ઝિંઝાળા ની સુપુત્રી ચિ. કિરણએ. આ વરવધૂ એ પોતાના જ લગ્નના સત્કાર સમારંભ પ્રસંગમાં આહીર રેજિમેન્ટ માટે પ્રધાનમંત્રીને પોસ્ટ લખી અને બધા સ્નેહીજનો પાસે ૧૫૦૦ થી પણ વધારે પોસ્ટ કાર્ડ લખાવી સેનામાં આહીર રેજિમેન્ટનું ગઠન કરવાની માંગ કરી છે.
Trending
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયોને લઈને દિલ્હી પોલીસની કાર્યવાહી
- સૌથી ઊંચા મંદિર વિશે જાણી અચંબિત થઈ જશો….
- AI એક્સપ્લોરરનું અપડેટ લોન્ચ Microsoft માટે લાભદાયક…
- સિંધુ, લક્ષ્ય અને પ્રણોય સહિત સાત ભારતીય ખેલાડીઓ ચમક્યા
- રક્ષામંત્રી રાજનાથ સિંહે આ બેઠક પરથી ભર્યું ઉમેદવારી પત્ર
- સુરત: PCB અને SOG ને મળી મોટી સફળતા
- સુરેન્દ્રનગર : મહિલા પાસેથી હેરોઇન ઝડપાયું
- CM કેજરીવાલને મળવા સુનીતા કેજરીવાલ અને દિલ્હીના મંત્રી આતિશી તિહાડ જેલ પહોચ્યા