વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલ મારુતિનગર, રણછોડનગર અને નવા થોરાળા વિભાગ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવાભારતી ગુજરાત આયોજીત સમરસતા સેવા સંગમ રાજકોટનાં ઉપક્રમે રન ફોર સેવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાનાં વિદ્યાર્થીઓ સેવાનું મહત્વ સમજે એ હેતુસર સમરસતા સેવા સંગમ કાર્યક્રમનાં ભાગરૂપે યોજાયેલી રન ફોર સેવા રેલી દરમિયાન સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં દોઢ હજારથી વધુ વિદ્યાર્થીઓએ સેવાનાં મંત્રને સાર્થક કરતા સેવાકીય પ્રવૃત્તિ અંગે જાગૃતતા ફેલાવી હતી. ડો. જીતેન્દ્રભાઈ અમલાણી, કેતનભાઈ સોજીત્રા, મુકેશભાઇ કામદાર, કમલેશભાઈ બાલભ્રદ્ર, ભરતભાઈ કુંવરિયા, કિશોરભાઈ મૂંગલપરા, નરેન્દ્રભાઈ દવે, નરેન્દ્રભાઈ ભાડલીયા ઉપરાંત સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં ટ્રસ્ટીશ્રી ડો. બળવંતભાઈ જાની, પલ્લવીબેન દોશી, રમેશભાઈ ઠાકર, કેતનભાઈ ઠક્કર, અનીલભાઈ કિંગર, હસુભાઈ ખાખી, અક્ષયભાઈ જાદવ, કીર્તિદાબેન જાદવ અને રણછોડભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યાં હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ