Abtak Media Google News

ભાવનગર જિલ્લા ના પવીત્ર યાત્રા ધામ પાલીતાણા તાલુકા ના ટોડી ગામના મૂળ વતની એવા જેવો દેશ ની સેવા માં નાની એવી વય માં જ આર્મી જોઈટ કરી એવા પૃથ્વીરાજસિંહ.મહાવીરસિંહ ગોહિલ એવો આ મહિને પોતાની ફરજ ઉપર થી નિવૃત થયા હતા.

જ્યારે આ આર્મી મેંન  પૃથ્વીરાજસિંહ.મહાવીરસિંહ ગોહિલ  દેશ ની અલગ સીમા ઓ..પર પોતાની નિષ્ઠા પૂર્વક  ફરજ સતર વર્ષ સેવા  પુરી  કરી હતી.જેમાં તેમનું પ્રથમ પોસ્ટીગ ૨૦૦૩ માં  અરુણાચલ અને આસામ માં પોસ્ટીગ મળ્યું હતું ત્યાર બાદ સીકદરાબાદ.આર્મી એચક દિલ્હી તેમજ ભટીડા અને છેલ્લે ડી આરડી ઓ પ્યુન માં ફરજ બજાવી હતી જ્યારે એવો ૨૦૦૩ થી ૩૧.જાન્યુઆરી ૨૦૧૯  સુધી ૧૭ (સતર વર્ષ )પૂર્ણ સેવા આપી નિવૃત થયા હતા .હાલ તેવો પોતાના પરિવાર સાથે ભાવનગર રહે છે અને હજુ પણ દેશ સેવા માટે કોઈ પણ સેવા કરવા નો યુવા સંકલ્પ ધરાવે છે.

જ્યારે એવો નિવૃત થઈ આવતા પાલીતાણા માં એમનું યુવાન મિત્રો વિજય સિંહ સરવૈયા  શિવમ ગ્રુપ અને આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ ના ભરતભાઇ રાઠોડ દ્વારા મોમેટો આપી  ભારત માતા કી જય ના નારા સાથે એમનું આવકાર સત્કાર કરવા માં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.