Abtak Media Google News

૧૪ મી મેથી રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં શરૂ થઇ રહેલા સૌપ્રથમ સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ (એસપીએલ) માં હવે ભારતના અને સૌરાષ્ટ્રના  સ્ટાર બેટધર ચેતેશ્વર પુજારા પણ રમશે તેમ સૌરાષ્ટ્ર  ક્રિકેટ એસોસિયેશનની એક પ્રેસ રિલીઝમાં જાણવામાં આવ્યું છે. સૌ પ્રથમ સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ માં  પાંચ ટીમો ભાગ લઈ રહી છે અને હવેઆ ટીમ  એસપીએલ માટે ચેતેશ્વર પૂજારાને  પસંદ કરી શકે છે.

ચેતેશ્વર પુજારા કઈ ટીમ વતી રમશે તે આવતીકાલે  પાંચ ટીમના ચેતેશ્વર પુજારા આ પેહેલા કાઉન્ટી રમવા ઇંગ્લેન્ડ જવાના હતા પણ હવે તેઓ સૌરાષ્ટ્ર પ્રીમિયર  લીગમાંરમવા  માટે ઉપસ્થિત છે ત્યારે સૌરાષ્ટ્ર  ટીમ બહુજ ખુશી અનુભવે છે અને ચેતેશ્વર પુજારા એક સ્ટાર અટ્રેક્શન બની રહેશે ચેતેશ્વર પુજારાએ આ સિરીઝમાં ૫૦૦ થી વધુ રન કર્યા અને આ વર્ષે પ્રારંભમાં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતીને ભારતને ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.તેણે ઓસ્ટ્રેલિયામાં પણમેન ઓફ ધ સીરીઝની જાહેરાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.