ભાદરવા સુદ-૧૪ ગણપતિ મહોત્સવનો પુર્ણાહુતિ દિવસ આવી ગયો છે. બાપાનું ભક્તિભાવ સાથે ભારે હૈયે વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ મહોત્સવના અંતિમ ચરણોમાં ‘અબતક’ના આંગણે બિરાજમાન દુંદાળાદેવની પાટડી ઉદાસી આશ્રમના પૂ. ભાવેશબાપુના હસ્તે મહાઆરતી કરવામાં આવી હતી. મહાઆરતી પ્રસંગે ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા તથા ‘અબતક’પરિવારનો સંપૂર્ણ સ્ટાફ ઉ૫સ્થિત રહ્યો હતો અને મહાઆરતીનો લાભ લીધો હતો. ‘અબતક’પરિવાર પર હમેંશા બાપાની કૃપા બની રહે તે માટે ભાવભેર પ્રાર્થના કરવામાં આવી હતી. આજે ગણપતિદાદાનું ધામધમૂમથી વિસર્જન કરવામાં આવનાર છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત