Abtak Media Google News

રાજકોટ શહેર ભાજપ દ્વારા અત્રે  રેસકોષ ગ્રાઉન્ડ  ખાતે શ્રી સિધ્ધી વિનાયક ધામ  ખાતે ભવ્યી ભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન ગત તા ૨ સપ્ટેમ્બરી કરવામાં આવેલ છે. આ ગણાપતિ મંગલ મહોત્સવમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગણેશ ભગવાનની પુજા અર્ચના કરી હતી અને સર્વ મંગલ સુખાયની મનોકામના કરી હતી

Cm-Organizing-Siddhivinayaks-Worship-At-Bjps-Mangal-Murthy-Festival
cm-organizing-siddhivinayaks-worship-at-bjps-mangal-murthy-festival
Cm-Organizing-Siddhivinayaks-Worship-At-Bjps-Mangal-Murthy-Festival
cm-organizing-siddhivinayaks-worship-at-bjps-mangal-murthy-festival

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીની સાથે  તેમના ધર્મ પત્નિશ્રી અંજલીબેન રૂપાણીએ પણ ધાર્મિક લાભ લીધો હતો આ પ્રસંગેશહેર ભાજપ અધ્યક્ષ  કમલેશ મિરાણી, અગ્રણીશ્રી નીતિનભાઇ ભારદ્વાજ, શ્રીમતી અંજલિબેન રૂપાણી,  મેયરશ્રીમતિ  બીનાબેન આચાર્ય, સંસદસભ્ય મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્યો સર્વ ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા તથા  અરવિંદભાઇ રૈયાણી, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ  ધનસુખભાઇ ભંડેરી, ભાજપ પ્રવકતા  રાજુભાઇ ધૃવ, શહેર ભાજપના હોદેદારો અને અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.