સૌરાષ્ટ્રમાં જે ખેડુત ભાઈઓએ ગાય આધારીત સુભાષ પાલેકરજીની શિબિર કરેલ છે તેમનાં ખેતરની રૂબરૂ મુલાકાત તા.૧૨/૧૦/૨૦૧૯થી તા.૧૫/૧૦/૨૦૧૯ સુધી લેવાશે. આ સંદર્ભે સૌરાષ્ટ્રનાં સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાનાં ખેડુત ભાઈઓનાં ખેતરની રૂબરૂ મુલાકાત સુભાષ પાલેકરજીની સાથે રાખેલ છે. જે ખેડુત ભાઈઓ ગાય આધારીત ખેતી કરવામાં રસ ધરાવતા હોય અને શિલા ફેરીમાં આવવા માંગતા હોય તેઓ રાજકોટ સહજાનંદ ગૌશાળા કાંતિભાઈ પટેલ મો.નં.૯૮૨૪૨ ૩૩૭૨૯ ઉપર સંપર્ક કરી નામ નોંધાવવા અનુરોધ કરાયો છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ