રાજય પોલીસ દળમાં વિશિષ્ઠ ફરજ બજાવનાર IPS સહીતના પોલીસ અધિકારી અને કમઁચારીઓને મહામહીમ રાષ્ટ્રપતિ તરફથી રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરાયેલ હતા. જે રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવાનો સમારોહ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના વરદ હસ્તે ગૃહ રાજય મંત્રી પ્રદીપસિંહજી જાડેજા, જે.એન.સિંહ, અધિક ગૃહ સચિવ સંગીતા સિંહ, DGP શિવાનંદ ઝા સહીત રાજયના પોલીસ વડાઓ સહીતના ગણ-માન્ય મહાનુભાવો, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ચંદ્રકો પ્રાપ્ત કરનારના પરિવારની હાજરીમાં અમદાવાદ ખાતે યોજાયેલ જેમાં રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. અરુણભાઈ ત્રિવેદીને પણ મુખ્યમંત્રીના હસ્તે સન્માનીત કરવામાં આવતા, બહોળો મિત્ર વતુઁળ ધરાવતા મિલનસાર સ્વભાવના અરુણભાઇ ત્રિવેદીને જીલ્લા પોલીસ વિભાગ, તેમજ તેમના શુભચિંતકો દ્રારા ઠેર ઠેરથી શુભેચ્છાઓ પાઠવી રહયા છે.
Trending
- ચારધામ યાત્રા માટે 15 લાખથી વધુ શ્રઘ્ધાળુઓએ કરાવી નોંધણી
- ઘડિયાળ ઉદ્યોગના કાંટા “ઉંધા” ફરવાના શરૂ
- પાંચ હજાર વર્ષ જૂની કચ્છની અજરખ કળાને મળ્યું જીઆઇ ટેગ
- પ્રાથમિક-માધ્યમિક શિષ્યવૃતિની પરીક્ષામાં 2.80 લાખ વિધાર્થીઓ હાજર રહ્યા
- ‘તારાથી મારી ગાડી કેમ ચેક થાય?’: NSUI પ્રમુખે પોલીસકર્મીને માર માર્યાની ફરિયાદ
- મેડિકલ માલ-સામાનની આડમાં લાવવામાં આવેલો રૂ.16.43 લાખનો દારૂ કબ્જે
- નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત પૂર્વે એડવાન્સ ફી વસૂલતિ અમદાવાદની શાળાને નોટિસ
- મે મહિનામાં કાળઝાળ ગરમી પડશે: 10 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર