મહાનગરપાલીકા આરોગ્ય શાખા દ્વારા ધો.૧ થી ૧૨ના તમામ વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જે અંતર્ગત કે.કે.ધોળકીયા શાળામાં વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ડે. મેયર અશ્ર્વીનભાઈ મોલીયા, વોર્ડ નં.૪ના કોર્પોરેટર પરેશભા, પીપળીયા, રેખાબેન ગજેરા, સીમીબેન જાદવ, છગનભાઈ તથા વોર્ડના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આરોગ્ય અધિકારી ડો. પંકજભાઈ રાઠોડ, તેમજ ડો. વિશાલભાઈ ડાંગર ડો. મેહુલભાઈ રંગાણી તથા ડો. પૂજાબેન રાચ્છે વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઈ ધોળકીયા, કેમ્પસ ડાયરેકટર આશિષભાઈ દવે, કેમ્પસ એડમીનીસ્ટ્રેટર, મનીષભાઈ રાજાણી તથા તમામ આચાર્યઓ, શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ