ગુજરાતમાં ઘણા લાંબા સમયથી કોઈ ને કોઈ કારણસર સરકારી ભરતી પ્રક્રિયા પુરી થઈ નથી. બિનસચિવાલય,ટેટ-ટાટ,વનવિભાગ,તલાટી,લોકરક્ષકદળ જેવી ઘણી બધી ભરતીઓ તો બહાર નથી પડી અવા બહાર પડ્યા પછી રદ કરવામાં આવી છે આ સિવાય રદ કરવામાં આવેલી પરીક્ષા ફરીથી બહાર પાડવામાં ખૂબ લાંબો સમય લાગે છે આથી ઘણા ઉમેદવાર છાત્રો વયમર્યાદા વટાવી જાય છે.આથી સરકાર જલ્દીથી ભરતી પરીક્ષાઓ ની તારીખ જાહેર કરે અને ભરતીમાં ઉંમર મર્યાદા વધારવામાં આવે એવી માંગ સુરેન્દ્રનગર જિલ્લા NSUI પ્રમુખ ધ્રુવરાજસિંહ ચુડાસમા ના માર્ગદર્શનથી આદિત્યસિંહ પરમાર પાર્થરાજસિંહ ઝાલા દ્વારા કલેક્ટર ને આવેદન આપી કરવામાં આવી આ તબક્કે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ મનુભાઈ પટેલ પણ હાજર હતા અને મુખ્યમંત્રી અને રાજયપાલ ને મેઈલ કરી ને આ માંગ કરવા માં આવી છે…
Trending
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ
- સુરત: હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીની ધરપકડ