પ્રજાપતિ સમાજના દાનવીર ભામાશા એવા નરેશભાઈ પ્રજાપતિની પ્રેરણાથી રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ ટ્રસ્ટી મંડળના પ્રમુખ ઈશ્ર્વરભાઈ ઘાટલીયા તેમજ જ્ઞાતી પ્રમુખ રમેશભાઈ સોરઠીયાના માર્ગદર્શન હેઠળ પ્રજાપતિ સમાજના અગ્રણી નીતિનભાઈ ઘાટલીયા, બટુકભાઈ મુલીયા, પ્રજાપતિ યુવા સેનાના પરેશભાઈ મુલીયા તેમજ હિરેનભાઈ સંચાણીયા પ્રજાપતિ સમાજના આગેવાનોએ ગુજરાત પોલીસનો આભાર વ્યકત કર્યો હતો. અગ્રણીઓએ ડીસીપી મનોહરસિંહજી જાડેજાને પુષ્પગુચ્છ આપી આભાર માન્યો હતો.
Trending
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત
- શું તમે કોરોનાના રસીની સાઇડ ઇફેક્ટથી ચિંતિત છો?