પ્રભારી અજીત લોખીલના માર્ગદર્શન હેઠળ રાજભા ઝાલા અને શિવલાલ બારસિયાની આગેવાનીમાં ૧થી ૧૮ વોર્ડના આગેવાનો સાથે મીટિંગ યોજીને વોર્ડની ભૌગોલિક પરિસ્થિતિ તેમજ રાજકીય સમીકરણો બાબતે તલસ્પર્શી ચર્ચા કરીને જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં શાસકોની ભ્રષ્ટ નીતી રીતીથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. તેવા સમયે રાજકોટની જનતા વિકલ્પ તરીકે “આમ આદમી પાટીને સ્વીકારવા ઉત્સુક છે. તે માહિતી આપતા રાજભાએ આગામી આઠવાડિયાથી દરેક વોર્ડમાં અલગ અલગ ક્ષેત્રના આગેવાનોને આમ આદમી પાર્ટી સાથે જોડવાનું અભિયાન હાથ ધરવાના નિર્ધાર સાથે કાર્યકર્તાને ઉત્સાહવર્ષક માર્ગદર્શન આપ્યુ હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ