હાલ કોરોના મહામારીના વધતા જતા કેસોને ધ્યાને લઈ મહુવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સૌરાષ્ટ્ર દ્વારા માર્કેટ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહુવા તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આગામી તા.૧૬ જુલાઈ સુધી મહુવા માર્કેટ યાર્ડમાં તમામ જણસીઓની હરરાજીનું કામકાજ સદંતર બંધ રહેશે માત્ર શાકભાજી માર્કેટ ચાલુ રહેશે તેમ સર્વે ખેડુત ભાઈઓ અને વેપારી ભાઈઓએ નોંધ લેવી તેમ સેક્રેટરી વી.પી. પાંચાણીની યાદીમાં જણાવાયું છે
Trending
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ
- ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ : 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત