કોરોના કાળ વચ્ચે આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. છેલ્લા કેટલાંક સમયથી પ્લાસ્ટર ઓફ પેરિસને બદલે માટીના ગણેશજી બનાવવા અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે કરાતી અપીલ અને અભિયાન વચ્ચે આ વર્ષે કોરોના કાળ વચ્ચે જયારે પંડાલો સ્થાપીને સાર્વજનીક ગણેશ મહોત્સવ ઉપર પાબંધી મુકવામાં આવી છે ત્યારે અનેક લોકોએ ઇકો ફ્રેન્ડલી ગણપતિની મુર્તિ બનાવી છે. તેમાં રાજકોટની દસ વર્ષની ત્વરા મનીષભાઇ ત્રિવેદી પણ બાકાત નથી. ત્વરા ત્રિવેદીએ માટી, ચણાની દાળ અને સાબુદાણાની મદદથી ૧૧ સેન્ટીમીટરના માટીના ગણેશજી બનાવીને ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સાથી પર્યાવરણ બચાવવાનો પણ સંદેશ આપ્યો છે.
Trending
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત
- શું તમે કોરોનાના રસીની સાઇડ ઇફેક્ટથી ચિંતિત છો?