જામનગર ૭૮ વિધાનસભા બેઠક ના ધારાસભ્ય અને રાજ્યના અન્ન નાગરિક, પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા ) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે .કોરોના ને પગલે હાલ રાજ્યમંત્રી હકૂભા જાડેજા અમદાવાદમાં સારવાર હેઠળ છે , અને તેમની તબિયત ને લઈને ચિંતાનું કોઈ કારણ નહિ હોવાનું તબીબોએ જણાવ્યુંછે . મંત્રી હકૂભા દ્વારા તેમના સંપર્ક માં આવેલા લોકો ને કોરોનનો રિપોર્ટ કરાવવા તેમના દ્વારા અપીલ કરવામા આવી છે.
Trending
- આવો રંગીન મહેલ કદાચ તમે નહિ જોયો હોય!!
- મુંબઈમાં વર્ષી તપ પારણા મહોત્સવ બન્યો તપ પ્રેરણા મહોત્સવ
- અંતે 40 દિવસ બાદ કેજરીવાલ જેલમાંથી બહાર આવશે
- Motorolaનો Moto G Stylus 5G 2024 Smartphone થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
- કેલ્શીયસ કાર્બાઇડ કે અન્ય અમાન્ય કેમિકલથી ફળ તો નથી પકાવાતાને?
- વર્ષે 1 લાખમાંથી 15 બાળકો કેન્સરની જીવલેણ બિમારીનો બને છે ભોગ
- AI વૉઇસ આસિસ્ટન્ટ સાથેની Smartwatch આવી ગઈ
- સંશાધનો કે મિલકત પરના અધિકારો સમુદાયના કે ખાનગી વ્યક્તિના ?