જામજોધપૂર તાલુકાનાં શેઠ વદળા ગામમાં પોલિસ સ્ટેશન નજીક એક મેટાડોર ની તલાશી લેતા અંદર દોરડાથી ખીચોખીચ બાંધીને રાખવામા આવેલા 6 પશુઓ મળી આવ્યા હતા. આથી કતલના ઇરાદે પશુઓની હેરફેરી કરવા જતા બે વ્યક્તિઓનો અંદર કર્યા આ ઉપરાંત 2.12 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો. તેમજ પરમિટ કે આધાર વગર પશુઓને કતલના ઇરાદે લઈજતા ઇકબાલ સીદીક ભાઈ લાખાણી ( રે.ધોરાજી ) અને મુસાભાઈ ઇસ્માઇલ ભાઈ ચૌહાણ ( રે.બાહરપુર, ધોરાજી ) ને પકડી ને અધિનિયમોની જુદી જુદી કલમ અનુસાર કાર્યવાહી હાથધરી તેમજ મુક્ત કરવેલા તમામ છ પશુઓ ને પાંજરાપોળ માં સોપવામાં આવયા.
Trending
- પાંચ હજાર વર્ષ જૂની કચ્છની અજરખ કળાને મળ્યું જીઆઇ ટેગ
- પ્રાથમિક-માધ્યમિક શિષ્યવૃતિની પરીક્ષામાં 2.80 લાખ વિધાર્થીઓ હાજર રહ્યા
- ‘તારાથી મારી ગાડી કેમ ચેક થાય?’: NSUI પ્રમુખે પોલીસકર્મીને માર માર્યાની ફરિયાદ
- મેડિકલ માલ-સામાનની આડમાં લાવવામાં આવેલો રૂ.16.43 લાખનો દારૂ કબ્જે
- નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત પૂર્વે એડવાન્સ ફી વસૂલતિ અમદાવાદની શાળાને નોટિસ
- મે મહિનામાં કાળઝાળ ગરમી પડશે: 10 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર
- વાંકડિયા વાળને ધોયા વિના પણ ફ્રેશ દેખાવ આપો
- ઈન્દોરમાં કોંગ્રેસના અક્ષય કાંતિ બામે ઉમેદવારી પાછી ખેંચી, પછી શું થયું એ જાણો અહી