Abtak Media Google News

સરકાર દ્વારા પર્યાવરણ ને નુકશાન થવાને કારણે આ વર્ષે ગણેશોત્સવ નિમિતે પી.ઓ.પી ની મૂર્તિ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેને કારણે હાલ ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.ત્યારે રાજકોટ નાના મવા સર્કલ ખાતે આવેલી ઈકો ફ્રેન્ડલી મૂર્તિ ની આ દુકાન માં માટી તથા સૂકા નારિયળ ના રેશાથી ગણપતિની મૂર્તિ બનાવમાં આવે છે અને જે વિકલાંગો દ્વારા બનાવામાં આવી છે.

https://www.youtube.com/watch?v=Wkdd5WseYYU

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.