જસદણ શહેર તેમજ પંથકમાં કોરોના નો કહેર એકધારો વધતા જસદણ શહેરની સરકારી હોસ્પિટલના ઓક્સિજન સુવિધા વાળા 24 બેડ ના કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યાથી ફુલ થઈ જતા જરૂરીયાત વાળા અન્ય કોરોનાગ્રસ્ત દર્દીઓને ઓક્સિજન સારવાર નહી મળતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે આવી ગંભીર પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ મેહુલભાઈ એસ. સંઘવીએ જસદણ વિસ્તારના જાગૃત ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ એમ.બાવળીયાનો ટેલીફોનીક સંપર્ક કરીને જસદણ શહેર તેમજ પંથકની વાસ્તવિક વણસી રહેલી પરિસ્થિતિ ના ચિતારથી અવગત કરાવી વહેલીતકે વિરનગર ખાતેના કોવિડ સેન્ટરમાં ઓક્સિજન સુવિધા શરૂ કરાવવા રજૂઆત કરતા જસદણ શહેર તેમજ પંથકના દર્દીઓની ગંભીરતા સમજી કેબિનેટ મંત્રી બાવળીયાએ રાજકોટ કલેક્ટર સાથે વાત કરી વહેલીતકે વિરનગર ખાતેના કોવિડ સેન્ટરમાં ઓક્સિજન સેવા શરૂ કરવા ખાત્રી આપી હતી.
Trending
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ
- સુરત: હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીની ધરપકડ